જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં-3 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેક આવવાને કારણે દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં શોકની લહેર ફરી વળી છે.
પરિવાર અને સ્નેહીજનો પ્રત્યે અમારી સંવેદનાઓ. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. 🙏
વધુ વિગતો અને લાઈવ અપડેટ્સ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે.
Follow us for more updates:
📸 Instagram: samachardiary
📺 YouTube: samachardiary24x7
🔵 Facebook: Samachar Diary
#Jamnagar #NewsUpdate #BreakingNews #AAP #GujaratNews