facebook pixel
Bahucharaji પંથકમાં બાંધકામ પરમિશન મુદ્દે ગરમાવો વધ્યો છે. પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક પરમિશન શરૂ કરવાની માંગ કરી છે. 2023થી પરમિશન બંધ હોવાથી શંખલપુર, કાલરી અને પ્રતાપગઢ ગામોમાં લોકો મુશ્કેલીમાં છે. એન.એ. જમીનમાં પણ પરમિશન અટકતા બિલ્ડરોને નુકસાન અને કામદારોને રહેઠાણમાં હાલાકી પડી રહી છે. #Bahucharaji #GujaratNews #Construction #LocalNews #BreakingNews #Politics #SamacharDiary

 11.3k

 578

 2

 11.3k

    Suggested Credits
    Tags, Events, and Projects