Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
રાજકોટ શહેરના રહેવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી બંધ રહેલો સાંઢીયા બ્રિજ હવે અંદાજે 15 દિવસમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. બ્રિજ બંધ હોવાથી ટ્રાફિક ડાઇવર્ઝનને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, ખાસ કરીને પીક અવર્સ દરમિયાન લાંબા ટ્રાફિક જામ સર્જાતા હતા. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ નવા પદાધિકારીઓની નિમણૂક બાદ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ-જામનગર રોડને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ ફરી શરૂ થતા શહેરના ટ્રાફિક પરનો ભાર ઘટશે અને મુસાફરી સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
#dailylifehack
#newsfeed
#newshoes
#newstart
#NewsAlert
#newstoday
#newseason
#newschool
#newsingle
#milano
#milwaukee
#milo
#viralreel
#viralreelsfacebook
#rajkot
#rajkot
#rajkotian
#samachardiary24x7
Posted on Instagram at
5/1/2026, 1:09:16 PM
4k
61
4k
4k
61
4k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
samachardiary24x7
viralreel
milwaukee
rajkot
newshoes
newstoday
newsfeed
newschool
newsalert
milo
newseason
rajkotian
newsingle
milano
dailylifehack
viralreelsfacebook
newstart
Add tag
Add event / campaign