facebook pixel
કર્ણાટકની નદીમાં છીપલા વીણવા ગયેલા ૧૧ લોકોના મોત. ઉત્તરા કન્નડ જિલ્લાના શારદાહોલ ગામમાં છવાયો માતમ. અચાનક નદીનું જળસ્તર વધતાં તમામ લોકો પાણીમાં તણાયા. બચાવ ટીમે નદીમાંથી ૧૧ લોકોના મૃતદેહો બહાર કાઢ્યા. અન્ય ૪ લોકોને સ્થાનિકોએ સમયસર સહીસલામત બચાવી લીધા. #Karnataka #RiverAccident #BreakingNews #UttaraKannada #IndiaNews #SamacharDiary

 10

    Suggested Credits
    Tags, Events, and Projects