આજે પણ 12 જૂન, 2025નો એ કાળો દિવસ યાદ આવે તો અનેક પરિવારોની આંખો ભીની થઈ જાય છે. અમદાવાદથી લંડન જતી AI-171 ફ્લાઇટ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ હતી અને 260થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એક વર્ષ વીતી ગયું છે, પરંતુ અનેક પરિવારો માટે દુઃખ આજે પણ એટલું જ તાજું છે.
#AhmedabadPlaneCrash#Tribute#RememberingVictims#Ahmedabad#GujaratNews#SamacharDiary24x7