Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા: દર્શન માટે પોલીસની ખાસ તૈયારીઓ! અમદાવાદમાં આગામી ૧૪૯મી રથયાત્રાને લઈને સુરક્ષા અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે પોલીસે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. દર્શનાર્થીઓની ભીડને નિયંત્રિત કરવા અને નાસભાગ રોકવા માટે મંદિર નજીક ૪ અલગ-અલગ લાઈનો કરવામાં આવશે, જેને ઝીગઝેગ (Zig-Zag) ફોર્મેટમાં ગોઠવાશે. ભક્તોને શાંતિપૂર્ણ અને સુગમ રીતે દર્શન મળી રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.
#RathYatra2026
#AhmedabadRathYatra
#JayJagannath
#AhmedabadPolice
#CrowdManagement
#BreakingNewsGujarati
#GujaratNews
#AhmedabadUpdates
#RathYatraPreparations
#SamacharDiary
Posted on Instagram at
7/9/2026, 6:12:38 AM
13
13
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
samachardiary
rathyatra2026
gujaratnews
ahmedabadupdates
crowdmanagement
ahmedabadpolice
jayjagannath
ahmedabadrathyatra
breakingnewsgujarati
rathyatrapreparations
Add tag
Add event / campaign