facebook pixel
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા: દર્શન માટે પોલીસની ખાસ તૈયારીઓ! અમદાવાદમાં આગામી ૧૪૯મી રથયાત્રાને લઈને સુરક્ષા અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે પોલીસે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. દર્શનાર્થીઓની ભીડને નિયંત્રિત કરવા અને નાસભાગ રોકવા માટે મંદિર નજીક ૪ અલગ-અલગ લાઈનો કરવામાં આવશે, જેને ઝીગઝેગ (Zig-Zag) ફોર્મેટમાં ગોઠવાશે. ભક્તોને શાંતિપૂર્ણ અને સુગમ રીતે દર્શન મળી રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. #RathYatra2026 #AhmedabadRathYatra #JayJagannath #AhmedabadPolice #CrowdManagement #BreakingNewsGujarati #GujaratNews #AhmedabadUpdates #RathYatraPreparations #SamacharDiary

 13

    Suggested Credits
    Tags, Events, and Projects