Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
મહેસાણાના સોમનાથ રોડ પર આવેલા પંડિત દીનદયાળ નગર આવાસ યોજનામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ધોરણ-7માં અભ્યાસ કરતી એક કિશોરીએ અગમ્ય કારણોસર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. મૃતક કિશોરી નજીકની શિવકૃપા સોસાયટીમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર એકત્ર થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#Mehsana
#BreakingNews
#GujaratNews
#MehsanaNews
#PoliceInvestigation
#TragicIncident
#Student
#LocalNews
#SomnathRoad
#LatestNews
#CrimeNews
#EmergencyResponse
#NewsUpdate
#SamacharDiary
Posted on Instagram at
7/2/2026, 7:38:17 AM
101
101
Not seeing views yet? Check back later!
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
localnews
mehsana
somnathroad
emergencyresponse
policeinvestigation
latestnews
samachardiary
student
mehsananews
breakingnews
tragicincident
newsupdate
gujaratnews
crimenews
Add tag
Add event / campaign