facebook pixel
રાજકોટમાં ભગવાન જગન્નાથજીની ૧૯મી ભવ્ય રથયાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ થયો રાજવી માંધાતાસિંહ જાડેજાના વરદ હસ્તે પહિંદ વિધિ સંપન્ન કરાઈ સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા પોલીસ કમિશનર બ્રિજેશ ઝાની આગેવાનીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ભગવાન જગન્નાથજી નિજ મંદિરથી રથમાં બિરાજમાન થવા સજ્જ થતા ઉત્સાહ. #Rajkot #JagannathRathYatra #RathYatra2026 #JayJagannath #Jagannath #RajkotNews #MandhatasinhJadeja #PurushottamRupala #PahindVidhi #GujaratiNews #BreakingNews #Gujarat #Festival #Temple #Bhakti #Faith #PoliceSecurity #ViralReel #InstagramReels #NewsUpdate #SamacharDiary24x7

 2

    Suggested Credits
    Tags, Events, and Projects