facebook pixel
અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. સરસપુર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરે ભગવાન જગન્નાથના પરંપરાગત મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં ભક્તો રણછોડરાયજીના દર્શન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં રથયાત્રા સરસપુર પહોંચે તેની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. #Ahmedabad #JagannathRathYatra #RathYatra2026 #Saraspur #RanchhodraijiTemple #Mameru #JayJagannath #Bhakti #Devotion #GujaratiNews #BreakingNews #AhmedabadNews #Gujarat #Festival #Temple #ViralReel #InstagramReels #NewsUpdate #SamacharDiary24x7 #Jagannath

 34

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects