Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા રણછોડરાયજીના મોસાળે પહોંચે તે પહેલાં જ ભક્તિમય માહોલ સર્જાયો છે. રણછોડરાય મંદિરે હજારો ભક્તો ઉમટી પડ્યા છે અને ભગવાનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભક્તો માટે સરબત અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
#Ahmedabad
#JagannathRathYatra
#RathYatra2026
#JayJagannath
#RanchhodraiTemple
#Mosal
#Devotion
#Bhakti
#Jagannath
#AhmedabadNews
#GujaratiNews
#BreakingNews
#Gujarat
#Festival
#Temple
#PoliceSecurity
#ViralReel
#InstagramReels
#NewsUpdate
#SamacharDiary24x7
Posted on Instagram at
7/16/2026, 5:33:18 AM
11
11
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
rathyatra2026
devotion
samachardiary24x7
viralreel
gujarat
ahmedabad
instagramreels
breakingnews
newsupdate
ranchhodraitemple
gujaratinews
ahmedabadnews
bhakti
temple
mosal
jayjagannath
policesecurity
jagannath
festival
jagannathrathyatra
Add tag
Add event / campaign