facebook pixel
અમદાવાદમાં નીકળેલી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભવ્ય અને આકર્ષક ટેબ્લો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિવિધ સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા આ ટેબ્લોમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સંદેશો રજૂ કરવામાં આવ્યા હતા. રંગબેરંગી સજાવટ, જીવંત પ્રસ્તુતિ અને આકર્ષક શણગારે માર્ગ પર ઉભેલા હજારો ભક્તોનું મન મોહી લીધું હતું. ટેબ્લોના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. #Ahmedabad #JagannathRathYatra #RathYatra2026 #Jagannath #JayJagannath #Tableau #CulturalHeritage #Devotion #GujaratNews #LiveUpdates #SamacharDiary #SamacharDiary24x7 #અમદાવાદ #રથયાત્રા #જગન્નાથજી #ટેબ્લો #જયજગન્નાથ #સાંસ્કૃતિકવારસો #ગુજરાતસમાચાર #બ્રેકિંગન્યૂઝ #GujaratiNews

 139

 2

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects