Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદમાં નીકળેલી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભવ્ય અને આકર્ષક ટેબ્લો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિવિધ સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા આ ટેબ્લોમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સંદેશો રજૂ કરવામાં આવ્યા હતા. રંગબેરંગી સજાવટ, જીવંત પ્રસ્તુતિ અને આકર્ષક શણગારે માર્ગ પર ઉભેલા હજારો ભક્તોનું મન મોહી લીધું હતું. ટેબ્લોના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા.
#Ahmedabad
#JagannathRathYatra
#RathYatra2026
#Jagannath
#JayJagannath
#Tableau
#CulturalHeritage
#Devotion
#GujaratNews
#LiveUpdates
#SamacharDiary
#SamacharDiary24x7
#અમદાવાદ
#રથયાત્રા
#જગન્નાથજી
#ટેબ્લો
#જયજગન્નાથ
#સાંસ્કૃતિકવારસો
#ગુજરાતસમાચાર
#બ્રેકિંગન્યૂઝ
#GujaratiNews
Posted on Instagram at
7/16/2026, 5:25:28 AM
65
65
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
culturalheritage
jayjagannath
jagannath
રથયાત્રા
બ્રેકિંગન્યૂઝ
samachardiary
jagannathrathyatra
ટેબ્લો
ગુજરાતસમાચાર
rathyatra2026
જગન્નાથજી
liveupdates
devotion
અમદાવાદ
samachardiary24x7
ahmedabad
જયજગન્નાથ
સાંસ્કૃતિકવારસો
tableau
gujaratnews
gujaratinews
Add tag
Add event / campaign