Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનો ભક્તિભાવ વચ્ચે ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. રથયાત્રાના માર્ગ પર ખાસ કરીને ઢાળ ની પોળ વિસ્તારમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. ભગવાનની એક ઝલક મેળવવા માટે ભક્તો કલાકોથી રસ્તાઓ પર રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટેરેસ પરથી દૂરબીન વડે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે સમગ્ર રૂટ પર પોલીસની બાજ નજર વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે.
#Jagannath
#JagannathRathYatra
#RathYatra2026
#JayJagannath
#Ahmedabad
#DhalNiPol
#AshadhiBij
#LiveUpdates
#PoliceSecurity
#Devotion
#GujaratNews
#SamacharDiary
#SamacharDiary24x7
#જગન્નાથજી
#રથયાત્રા
#જયજગન્નાથ
#અમદાવાદ
#ઢાળનીપોળ
#ભક્તિ
#પોલીસબંદોબસ્ત
#ગુજરાતસમાચાર
#બ્રેકિંગન્યૂઝ
#GujaratiNews
Posted on Instagram at
7/16/2026, 5:07:29 AM
61
61
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
ભક્તિ
jayjagannath
policesecurity
ઢાળનીપોળ
jagannath
dhalnipol
રથયાત્રા
બ્રેકિંગન્યૂઝ
samachardiary
jagannathrathyatra
ગુજરાતસમાચાર
rathyatra2026
જગન્નાથજી
liveupdates
devotion
અમદાવાદ
samachardiary24x7
ashadhibij
ahmedabad
જયજગન્નાથ
gujaratnews
પોલીસબંદોબસ્ત
gujaratinews
Add tag
Add event / campaign