Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રથયાત્રા મહોત્સવ સમિતિએ પત્રકાર પરિષદ યોજી રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને વિવિધ આયોજન અંગે માહિતી આપી. સમગ્ર રૂટ પર પોલીસ, SRP, ટ્રાફિક પોલીસ, CCTV, ડ્રોન સર્વેલન્સ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
#Bhavnagar
#JagannathRathYatra
#RathYatra2026
#JagannathJi
#Gujarat
#BhavnagarNews
#GujaratNews
#Festival
#Spiritual
#PoliceSecurity
#BreakingNews
#SamacharDiary
#SamacharDiary24x7
#GujaratiNews
#IndiaNews
Posted on Instagram at
7/14/2026, 9:48:21 AM
51
51
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
rathyatra2026
bhavnagarnews
samachardiary24x7
gujarat
breakingnews
spiritual
gujaratnews
gujaratinews
bhavnagar
indianews
policesecurity
jagannathji
festival
samachardiary
jagannathrathyatra
Add tag
Add event / campaign