Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત, પોલીસ તૈનાતી અને વિવિધ વિભાગોની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી.
#Ahmedabad
#Rathyatra2026
#JagannathRathyatra
#HarshSanghavi
#GujaratPolice
#Security
#JagannathTemple
#JayJagannath
#GujaratiNews
#BreakingNews
#Gujarat
#SamacharDiary24x7
#ViralReel
#InstagramReels
#newsupdate
Harsh Sanghavi
@iharshsanghavi
Posted on Instagram at
7/14/2026, 8:34:19 AM
99
1
99
1
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
rathyatra2026
samachardiary24x7
viralreel
gujarat
ahmedabad
instagramreels
gujaratpolice
security
breakingnews
newsupdate
harshsanghavi
gujaratinews
jagannathtemple
jayjagannath
jagannathrathyatra
Add tag
Add event / campaign