facebook pixel
અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત, પોલીસ તૈનાતી અને વિવિધ વિભાગોની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી. #Ahmedabad #Rathyatra2026 #JagannathRathyatra #HarshSanghavi #GujaratPolice #Security #JagannathTemple #JayJagannath #GujaratiNews #BreakingNews #Gujarat #SamacharDiary24x7 #ViralReel #InstagramReels #newsupdate Harsh Sanghavi iharshsanghavi

 100

 1

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects