facebook pixel
અમદાવાદ રથયાત્રા 2026: ટ્રાફિક જાહેરનામું અને મહત્વપૂર્ણ અપડેટ્સ અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જો તમે અથવા તમારા પરિવારના સભ્યો રથયાત્રાના દિવસે મુસાફરી કરવાના હોવ, તો બંધ રસ્તાઓ અને વૈકલ્પિક માર્ગોની આ માહિતી ચોક્કસથી સાચવી લો અને અન્ય મિત્રો સાથે શેર કરો! 👇 #Ahmedabad #RathYatra2026 #TrafficAdvisory #AhmedabadPolice #JagannathRathYatra #PublicUpdate #ahmedabadmetro #RathYatra2026 #AhmedabadRathYatra #AhmedabadTrafficUpdate #AhmedabadPolice #JagannathRathYatra #AhmedabadTrafficAdvisory #TrafficNotification #AsadhiBeej2026 #RathYatraRoute #SabarmatiRiverfront #AhmedabadNews #GujaratNews #JamalpurJagannathTemple #AhmedabadCity

 17

    Suggested Credits
    Tags, Events, and Projects