facebook pixel
અમદાવાદની અષાઢી બીજની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે જગન્નાથ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સાથેની આ ખાસ વાતચીતમાં રથયાત્રાના બદલાયેલા રૂટ, ધાર્મિક વિધિઓ, ભગવાનના મોસાળની તૈયારીઓ અને વર્ષો જૂની પરંપરાઓ વિશે હૃદયસ્પર્શી ચર્ચા કરવામાં આવી છે. નાથના નગરચર્યાના આ મહાઉત્સવમાં ભક્તોનો ઉત્સાહ અને મંદિર પ્રશાસનનું આયોજન કેવું છે, તેની તમામ એક્સક્લુઝિવ વિગતો જાણો. #AhmedabadRathyatra #Rathyatra2026 #MahanthDilipdasji #JagannathTemple #ExclusiveInterview #RathyatraPreparation #JayJagannath #AhmedabadNews #BreakingNewsGujarat #LiveUpdates #FaithAndDevotion #SamacharDiary

 483

 5

    Suggested Credits
    Tags, Events, and Projects