facebook pixel
દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ૨૦ દિવસથી વધુ સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુક અંગે બોલીવુડ અભિનેતા આમિર ખાને આખરે પોતાનું મૌન તોડ્યું છે. આમિરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ફિલ્મ '3 ઇડિયટ્સ'નું 'ફુન્સુખ વાંગડુ'નું પાત્ર સોનમ વાંગચુક પરથી બનાવવામાં આવ્યું નહોતું અને ફિલ્મ બનાવતી વખતે તેઓ તેમની ઓળખ પણ ધરાવતા નહોતા. જોકે, આમિરે વાંગચુકના દેશહિતના કાર્યોની પ્રશંસા કરી તેમની કથળતી તબિયત અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ કરી રહેલા વાંગચુકનું વજન ૯ કિલો ઘટી ગયું છે અને ડોક્ટરોએ ઓર્ગન ફેલ થવાની ચેતવણી આપી છે. હાલ સોનાક્ષી સિન્હા, શબાના આઝમી અને નસીરુદ્દીન શાહ સહિત અનેક બોલીવુડ સેલેબ્સ તેમના સમર્થનમાં આવ્યા છે. #AamirKhan #SonamWangchuk #3Idiots #PhunsukWangdu #JantarMantar #HungerStrike #NEETPaperLeak #BollywoodSupport #BreakingNews #samachardiary #bollywoodnews ##controversy #Salmankhan #SRK #AamirKhan #3idiots

 6.8k

 162

 6.8k

    Suggested Credits
    Tags, Events, and Projects