Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદ: આનંદ નિકેતન સ્કૂલની મનમાની સામે વાલીઓમાં ભારે રોષ! ફૂડ સેફ્ટી વિવાદ બાદ ૧૧ ઓગસ્ટથી શાળા બંધ હોવા છતાં ક્યારે શરૂ થશે તેની કોઈ સત્તાવાર જાણ નથી કરાઈ; બાળકોના અભ્યાસ પર માઠી અસર થતાં અને DEOને આપેલી બાંહેધરી છતાં કમિટી ન બનતાં વાલીઓમાં ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે.
#Ahmedabad
#AnandNiketan
#SchoolControversy
#FoodSafety
#AhmedabadNews
#GujaratEducation
#DEO
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/17/2026, 12:08:46 PM
11
11
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
ahmedabadnews
anandniketan
schoolcontroversy
foodsafety
deo
ahmedabad
samachardiary
gujarateducation
breakingnews
Add tag
Add event / campaign