facebook pixel
બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિરે ભારે ભીડ વચ્ચે નાસભાગ: ૭ મહિલાઓનાં કમકમાટીભર્યા મોત! મંદિર પરિસરમાં અચાનક નાસભાગ મચતાં અફરાતફરી સર્જાઈ, અનેક ભક્તો ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા; ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને પ્રશાસનની ટીમે સુરક્ષા વ્યવસ્થા કડક કરી વધુ તપાસ હાથ ધરી છે. #BiharNews #Lakhisarai #AshokdhamTemple #Stampede #TragicNews #BreakingNews #TempleStampede #SamacharDiary

 2.6k

 19

 2.6k

    Suggested Credits
    Tags, Events, and Projects