facebook pixel
ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં ભારે ભીડને કારણે નાસભાગ જેવી સ્થિતિ: ૧૩ ભક્તો ઇજાગ્રસ્ત! નાગપંચમી અને શ્રાવણી સોમવારના સંયોગે લાખો શ્રદ્ધાળુઓ ઉમટતાં બેરિકેડિંગ વિસ્તારમાં દબાણ વધતાં અફરાતફરી મચી; સુરક્ષા કર્મીઓએ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા, જ્યારે મંદિર સમિતિએ વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. #Ujjain #Mahakal #Nagchandreshwar #UjjainNews #NagPanchami #MadhyaPradesh #BreakingNews #SamacharDiary

 7

    Suggested Credits
    Tags, Events, and Projects