facebook pixel
રાજુલાના શ્રદ્ધાળુએ અંબાજી માતાજીના ચરણોમાં અર્પણ કરી ૩૬૦ ગ્રામ ચાંદીની પાદુકા! ભક્ત દ્વારા ભક્તિભાવપૂર્વક કરાયેલું અંદાજે ₹૮૨,૮૦૦ ની કિંમતનું દાન અંબાજી મંદિર ટ્રસ્ટે સ્વીકાર્યું છે; માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આસ્થા દર્શાવતું આ સુંદર દાન સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે. #AmbajiTemple #Ambaji #Bhakti #SilverDonation #Rajula #GujaratDevotion #ReligiousNews #SamacharDiary

 9

    Suggested Credits
    Tags, Events, and Projects