facebook pixel
બોટાદ: પ્રવાસે આવેલા ૩૫થી વધુ મનોદિવ્યાંગ બાળકોની તબિયત લથડી, તાત્કાલિક સારવાર અપાઈ! તલોદથી સોમનાથ-સાળંગપુર પ્રવાસે નીકળેલા બાળકોને ઝાડા-ઉલટી અને તાવના લક્ષણો જણાતાં ફૂડ પોઇઝનિંગની આશંકા સેવાઈ છે; સ્થાનિક રિક્ષાચાલકોએ નિઃશુલ્ક સેવા આપી બાળકોને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં સારવાર બાદ તમામની સ્થિતિ સ્થિર છે. Hashtags: #botad #salangpurhanumanji #foodpoisoning #HealthEmergency #CivilHospital #GujaratNewsOnline #BreakingNews #SamacharDiary

 3

    Suggested Credits
    Tags, Events, and Projects