Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
નર્મદા કિનારે નવજાત બાળકીનો નિર્જીવ દેહ! અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારેથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. માછીમારોની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. બાળકીનું મોત કેવી રીતે થયું અને તેને નર્મદા કિનારે કોણ મૂકી ગયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
#Ankleshwar
#NarmadaRiver
#GujaratNews
#CrimeNews
#CrimeDiary
#BreakingNews
#GujaratCrime
#NewbornBaby
#BabyDeath
#AnkleshwarNews
#Narmada
#PoliceInvestigation
#SamacharDiary
#GujaratiNews
#LatestNews
Posted on Instagram at
8/30/2026, 12:08:29 PM
8
8
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
crimenews
gujaratcrime
crimediary
ankleshwarnews
ankleshwar
newbornbaby
breakingnews
narmada
gujaratnews
gujaratinews
babydeath
narmadariver
policeinvestigation
latestnews
samachardiary
Add tag
Add event / campaign