facebook pixel
પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના ટળી: જ્યોર્જટાઉન સ્થિત સ્વામિનારાયણ મંદિરની ત્રણ માળની ઇમારતનો પાછળનો ભાગ ધરાશાયી! સતત વરસાદ અને માટીના ધોવાણને કારણે પાયો નબળો પડતાં બાજુમાં ચાલતા બાંધકામના ઊંડા ખાડામાં ઈમારતનો ભાગ તૂટી પડ્યો હતો; ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે અને બચાવ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. #Prayagraj #SwaminarayanTemple #BuildingCollapse #AccidentNews #UPNews #RescueTeam #BreakingNews #SamacharDiary

 3

    Suggested Credits
    Tags, Events, and Projects