facebook pixel
ચીન-નેપાળ સરહદે ભીષણ પૂરમાં ૫૭૯થી વધુના મોત: કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ઈશા ફાઉન્ડેશનના ૭૭ યાત્રીઓ સંપર્કવિહોણા! કૈલાશ માનસરોવર યાત્રા પરથી પરત ફરતી વખતે ઝિયરોંગ ખાતે આવેલા પૂરમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત ૧૯ દેશોના નાગરિકો ફસાયા છે; ભારત, ચીન અને નેપાળના દૂતાવાસો તેમજ ડિઝાસ્ટર ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરાઈ છે. #IshaFoundation #KailashMansarovar #NepalFlood #ChinaBorder #RescueMission #InternationalNews #BreakingNews #SamacharDiary

 6

    Suggested Credits
    Tags, Events, and Projects