Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
નેપાળમાં ભયાનક પૂરમાં ૪૦૦થી વધુના મોત: ભોપાલના એક જ પરિવારના ૨૯ યાત્રાળુઓ ગુમ થતાં ચિંતા! ગોસાઈકુંડ ગયેલા ભોપાલના પરિવારનો ૨૬ ઓગસ્ટથી કોઈ સંપર્ક થયો નથી; છેલ્લી વાતચીતમાં જીવ બચાવવા પહાડ તરફ જવાની માહિતી આપી હતી. હાલ ભારતીય દૂતાવાસ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે.
#NepalFloods
#NepalLandslide
#Bhopal
#IndianTourists
#RescueOperation
#NaturalDisaster
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/29/2026, 9:25:15 AM
5
5
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
naturaldisaster
nepallandslide
rescueoperation
bhopal
samachardiary
indiantourists
nepalfloods
breakingnews
Add tag
Add event / campaign